બુધવાર, 20 નવેમ્બર, 2013

ભારત રત્ન એવોર્ડ મેળવનાર મહાનુભવોની યાદી

ભારત રત્નએવોર્ડની સ્થાપના ૧૯૫૪માં કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં એવોર્ડ મેળવનાર મહાનુભવોની યાદી

(૧) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪) 
(૨) ડો. ચંદ્રશેખર વેંકટરામન (૧૯૫૪) 
(૩) ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૫૪) 
(૪) એમ. વિશ્વેસ્વરૈયા (૧૯૫૫) 
(૫) જવાહરલાલ નેહરુ (૧૯૫૫) 
(૬) ડો. ભગવાન દાસ (૧૯૫૫) 
(૭) પંડિત ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭) 
(૮) ધોંડુ કેશવ કર્વે (૧૯૫૮) 
(૯) પુરુષોત્તમદાસ ટંડન (૧૯૬૧) 
(૧૦) ડો. બિધાનચંદ્ર રૉય (૧૯૬૧) 
(૧૧) ડો. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨) 
(૧૨) ડો. ઝાકિર હુસેન (૧૯૬૩) 
(૧૩) પાંડુરંગ વામન કાણે (૧૯૬૩) 
(૧૪) લાલબહાદુર શાસ્ત્રી (૧૯૬૬) 
(૧૫) ઈન્દિરા ગાંધી (૧૯૭૧) 
(૧૬) વરાહગિરી વેંકટગી (૧૯૭૫)
(૧૭) કુમાર સ્વામી કામરાજ (૧૯૭૬)
(૧૮) મધર ટેરેચા (૧૯૮૦)
(૧૯) આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)
(૨૦) ખાન અબ્દુલ ગફારખાન (૧૯૮૭)
(૨૧) સિલ્વિયા મરદુર રામચંદ્રન (૧૯૮૮)
(૨૨) નેલ્સન મંડેરા (૧૯૯૦)
(૨૩) ડો.બાબા સાહેબ આંબેડકર (૧૯૯૦)
(૨૪) સરદાર વલ્લભભાઇ પટેલ (૧૯૯૧)
(૨૫) રજીવ ગાંધી (૧૯૯૧)
(૨૬) મોરારજીભાઇ દેસાઇ (૧૯૯૧)
(૨૭) સત્યજીત રે (૧૯૯૨)
(૨૮) મૌલાના અબ્દુલ કલામ આઝાદ (૧૯૯૨)
(૨૯) જહાંગીર રતનજી દાદાભાઇ ટાટા (૧૯૯૨)
(૩૦) ગુલઝારીલાલ નંદા (૧૯૯૭)
(૩૧) અરૂણા અસફ અલી (૧૯૯૭)
(૩૨) ડો.અબ્દુલ કલામ (૧૯૯૭)
(૩૩) એસ.સુબ્બુલક્ષ્મી (૧૯૯૮)
(૩૪) ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮)
(૩૫) પંડિત રવિશંકર (૧૯૯૯)
(૩૬) જયપ્રકાશ નારાયણ (૧૯૯૯)
(૩૭) ગોપીનાથ બોરડોલાઇ (૧૯૯૯)
(૩૮) પ્રો.અમર્ત્ય સેન (૧૯૯૯)
(૩૯) ઉસ્તાદ બિસ્મિલા ખાન (૨૦૦૧)
(૪૦) લતા મંગેશકર (૨૦૦૧)
(૪૧) પંડિત ભીમસેન જોષી (૨૦૦૯)
(૪૨) પ્રો.સીએનઆર રાવ (૨૦૧૩)
(૪૩) સચીન તેંડુલકર (૨૦૧૩)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો